દુલા ભાયા કાગ

દુલા ભાયા કાગ: પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે દુલા ભાયા કાગ એટલે પ્રખ્યાત ગુજરાતી કવિ , ગીતકાર , લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે . તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ( મજાદર ) ખાતે થયો હતો . તેઓ ચારણ હતા . કહેવાય છેContinue reading “દુલા ભાયા કાગ”

થોળ પક્ષી અભ્યારણ

થોળ તળાવ : થોળ તળાવ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ મહેસાણા જિલ્લાના કડી તાલુકા માં સ્થિત થોલ ગામ નજીક કૃત્રિમ તળાવ તરીકે સ્થિત છે. તે 1912 માં સિંચાઈ ટાંકી તરીકે બનાવવામાં આવ્યું હતું. તે એક તાજા પાણીનું તળાવ છે જે કાદવથી ઘેરાયેલું છે. 1988 માં તેને થોલ પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરાયું હતું; તે પક્ષીઓનીContinue reading “થોળ પક્ષી અભ્યારણ”

સાળંગપુર

કષ્ટભંજનદેવ મંદિર. સાળંગપુર. ગુજરાત સાળંગપુર: સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે. હનુમાન મંદિર, સાળંગપુર : ગુજરાતના બોટાદContinue reading “સાળંગપુર”

કચ્છ રણ ઉત્સવ

કચ્છ રણ ઉત્સવ : રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ. દુનિયાના અન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત આફ્રિકા ખંડમાં આવેલા સહરાના રણ અને ભારત દેશમાં રાજસ્થાનના રણ ખાતે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે, જે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં ધોરડા ખાતે યોજાઈ ગયો. સામાન્ય રીતેContinue reading “કચ્છ રણ ઉત્સવ”

Saputara

સાપુતારા એ એક ગિરિમથક છે જે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. સાપુતારા શહેર એ ગુજરાતના ડાંગ જિલ્લાનો એક ભાગ છે. સાપુતારા એક પર્યટક સ્થળ છે ખાસ કરીને લોકો ગર્મી ના સમયગાળા દરમિયાન આ ગિરિમથક એટલે કે આ જગ્યા પર ફરવા માટે મોટી સંખ્યા માં આવતા હોય છે

રાણીનો હજીરો

ગુજરાતના અમદાવાદામાં માણેકચોકમાં આવેલી કબરોનો સમૂહ અહમદશાહ(1)ની રાણીઓની કબર ઇતિહાસ અને સ્થાપત્ય રાણીનો હજીરો માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં આવેલો છે. આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. પ્રાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમની અને ગુજરાત સલ્તનતના અન્ય શાસકોની રાણીઓની કબરો આવેલીContinue reading “રાણીનો હજીરો”

સીદીસૈયદની જાળીસીદી સૈયદની મસ્જિદમાં આવેલી જાળી

ઇતિહાસ : આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું. સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેનેContinue reading “સીદીસૈયદની જાળીસીદી સૈયદની મસ્જિદમાં આવેલી જાળી”

ભીમનાથ મહાદેવ મંદિર

લગભગ અંદાજે 5500 વર્ષ પહેલા પાંડવોના ગુપ્તવાસ દરમિયાન અહીં પાંચ ભાઈઓ માંથી ભીમ દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલ હતી ધાર્મિક મહાત્યમ : પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંઈ શિવલિંગ ન મળતા દિવસો સુધી પાંડવો ભૂખ્યા રહ્યા.Continue reading “ભીમનાથ મહાદેવ મંદિર”

Design a site like this with WordPress.com
Get started