અડાલજની વાવ

અડાલજની વાવ : હાલમાં આ અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે . આ વાવ અમદાવાદથી લગભગ 15 કિમી . દૂર છે . આ વાવમાંથી ઈ.સ .1499 ની સાલનો સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવેલ છે તેની પરથી જાણવા મળે છે કે રૂડાદેવી ( રૂડીબાઈ ) એ તેમના પતિ વિરસંગ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવContinue reading “અડાલજની વાવ”

Design a site like this with WordPress.com
Get started