ગિરનાર

ગિરનાર : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થલ ગણાય છે . લગભગ 3650 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ગિરનાર જુદા – જુદા સમયમાં જુદા – જુદા નામે પ્રચલિત હતો . સૌપ્રથમ તે ઉજ્જયંત , મણીપુર , ચંદ્રકેતુપુર ,Continue reading “ગિરનાર”

Design a site like this with WordPress.com
Get started