પાલીતાણા :ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ અને ભાવનગર શહેરથી લગભગ 60 કિમી . દૂર શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “ પાલિતાણા ” આવેલું છે . 600 મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પરના 863 જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે . સ્થાપત્ય અને શિલ્પકળાનીContinue reading “પાલીતાણા”