ભવનાથ મહાદેવ નો મેળો: ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે. પ્રાચીન ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ સ્વયંભૂ છે . આ મેળાની શરૂઆત મહા વદ અગિયારસે થાય છે જે મહા વદ અમાસ સુધી ચાલે છે . પરંતુ મહાશિવરાત્રીનો દિવસ એટલે કે મહા વદ તેરસ આ મેળાનોContinue reading “ભવનાથ મહાદેવનો મેળો”