માણેકઠારી પૂનમનો મેળો

માણેકઠારી પૂનમનો મેળો : ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ ( શરદ પૂનમ ) ના દિવસે માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે . શરદ પૂનમનો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે . શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટાં તીથમાનું એક છે . પૌરાણિક કથા પ્રમાણે મથુરામાંContinue reading “માણેકઠારી પૂનમનો મેળો”

Design a site like this with WordPress.com
Get started