શામળાજી નો મેળો

શામળાજી : અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કિનારે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં એક મોટો મેળો ભરાય છે . આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી થઈ જાય છે અને ત્રણ અઠવાડિયા ચાલે છે પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ ગણવામાં આવે છે . આ મેળામાં ગુજરાતના જ નહિં પરંતુ રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ભારતભરમાંથી લોકોContinue reading “શામળાજી નો મેળો”

Design a site like this with WordPress.com
Get started