માણેકઠારી પૂનમનો મેળો : ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ ( શરદ પૂનમ ) ના દિવસે માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે . શરદ પૂનમનો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે . શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટાં તીથમાનું એક છે . પૌરાણિક કથા પ્રમાણે મથુરામાંContinue reading “માણેકઠારી પૂનમનો મેળો”
Category Archives: Uncategorized
ભવનાથ મહાદેવનો મેળો
ભવનાથ મહાદેવ નો મેળો: ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે. પ્રાચીન ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ સ્વયંભૂ છે . આ મેળાની શરૂઆત મહા વદ અગિયારસે થાય છે જે મહા વદ અમાસ સુધી ચાલે છે . પરંતુ મહાશિવરાત્રીનો દિવસ એટલે કે મહા વદ તેરસ આ મેળાનોContinue reading “ભવનાથ મહાદેવનો મેળો”
શામળાજી નો મેળો
શામળાજી : અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કિનારે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં એક મોટો મેળો ભરાય છે . આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી થઈ જાય છે અને ત્રણ અઠવાડિયા ચાલે છે પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ ગણવામાં આવે છે . આ મેળામાં ગુજરાતના જ નહિં પરંતુ રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ભારતભરમાંથી લોકોContinue reading “શામળાજી નો મેળો”
વૌઠાનો મેળો
વૌઠાનો મેળો : વૌઠાનો મેળો ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે. વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે .હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બેContinue reading “વૌઠાનો મેળો”
તરણેતરનો મેળો
તરણેતર : તરણેતર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે.તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતરના મેળા થી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતરનો મેળો : આ મેળો ગુજરાત તથા ભારત નો સૌથી પ્રખ્યાત મેળો છે, આ મેળો સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ તરણેતર નામના ગામમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરેContinue reading “તરણેતરનો મેળો”
શું તમે જાણો છો ?
સાયકોલોજી અનુસાર જો તમે વધારે આરામ કરો છો તો તમારું શરીર વધારે આરામ માંગશે અને જો તમે વધારે કામ કરો છો તો તમારું શરીર બવ આરામ માંગશે નહી.
અંબાજી મંદિર
અંબાજી : ગુજરાતની ઉત્તર દિશામાં અને રાજસ્થાનની સરહદ પર આવેલ અંબાજી ગુજરાતનું સૌથી મોટું અને સુપ્રસિદ્ધ યાત્રાધામ છે . અહીં ભાદરવી પૂનમના મેળાના સમયે 30 લાખ જેટલા યાત્રાળુઓ માં અંબાના દર્શનાર્થે પગપાળા તેમજ વિવિધ સંઘો સાથે માતાજીના ગુણગાન ગાતા આવતા હોય છે . અહીં મુખ્ય સ્થળોમાં અંબાજી શક્તિપીઠ , ભગવાન શ્રીકૃષ્ણના ચૌલકર્ણ ( માથાના વાળContinue reading “અંબાજી મંદિર”
ગિરનારના 9999 પગથિયાંનો ઇતિહાસ
ઇતિહાસ : મિત્રો . જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર , ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે . દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે . આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતાContinue reading “ગિરનારના 9999 પગથિયાંનો ઇતિહાસ”
સંત સાયાંજી ઝુલા
સંત સાયાંજી ઝૂલા : આવા ભકતો આપણી ભૂમિ ના છે :ભક્ત સાયાજી ઝુલા જે ઈડર પાસેના કૂવાવા ગામના વતની હતા. એક દિવસ જયારે સાયાજી ઝુલા જે ઈડર રાજ દરબાર મા બેઠા હતા ત્યારે અચાનક ભર ડાયરામાં ઊભાં થઈ ને બે હાથ ઘસવા માંડયા અને આ જોઈ ડાયરાના માણસો એ પૂછયું કા ભગત આ શું ગાંડપણContinue reading “સંત સાયાંજી ઝુલા”
ચોટીલા
ચામુંડા માતાજી મંદિર શું તમેશ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ જાણો છો ? ચોટીલા – રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે . ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો . અહીં માતા ચામુંડાનું મંદિર છે . માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે , જ્યારે અન્ય અવતારમાં બહુચરContinue reading “ચોટીલા”